મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી
મોરબીના જોધપર નજીક ધારાસભ્યની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
SHARE
મોરબીના જોધપર નજીક ધારાસભ્યની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના જોધાપર રોડે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના મોરબી તાલુકાના સંયોજક નવનીતભાઈ વરસડા, કિશનભાઈ સોલંકી, ધવલ ત્રિવદી સહિતના યુવાન આગેવાનો હાજર રહ્યા હતા.