27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

મોરબી વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વરિયા પ્રજાપતિ સમાજના થાન, વાંકાનેર, રાજકોટ, મોરબી અને મકનસર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૬૫ થી વધુ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. અને કુલ ત્રણ કેટેગરીની વય મર્યાદા મુજબ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી આર્ટ્સ કોલેજના પ્રોફેસર રામભાઈ વારોતરીયા, એલ.ઈ. કોલેજ મોરબીના પ્રોફેસર જાગૃતિબેન ભેડા તેમજ મોરબીના જાણીતા કવિ અને લેખક રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં દરેક સ્પર્ધાકોને સન્માનપત્ર તેમજ ત્રણય વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને સમાજના આગેવાનોના હસ્તે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને વિશેષ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.






Latest News