માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન


SHARE













રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન

મોરબીમાં આગામી રવિવારના રોજ બેલા પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરતાં રંગ છે રઘુવંશી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે ત્યારે સમાજના આગેવાનો સહિતના હાજર રહેશે

લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ તેમજ અકિલાના કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહીદવીરો તથા સતીમાતાઓના ૪૭ પાળીયાની તસ્વીરો સાથેનું પુસ્તક રંગ છે રઘુવંશી ને: નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન મોરબીના બેલા પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા. ૨૭ ઓગસ્ટને રવિવારના રોજ સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે ૫૧ ઋષિકુમારો દ્વારા વેદ-મંત્રોચ્ચાર અને શૌર્ય સંગીત સાથે કંકુ-ચોખા અને ફૂલવર્ષા કરીને કરવામાં આવશે. ત્યારે હાજર રહેવા માટે સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, પરેશભાઈ આડઠક્કર, ચંદ્રેશભાઈ આડઠક્કર, સાગરભાઈ રવેશીયા, પ્રવિણભાઈ તન્ના, પ્રતિકભાઈ રવેશીયા, ધીરુભાઈ તન્ના, અશોકભાઈ તન્ના દ્વારા આમંત્રણ આપ્યું છે 






Latest News