મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી ત્રણ ઇસમોની ટોળકીને ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૧ બાચકા સાથે પકડાઈ છે જેથી પોલીસે તેની પાસેથી હાલમાં ચોરી કરેલ માલ અને બાઇક મળીને ૮૦ હજારનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે ભડિયાદ પાસેથી સી.ડી. ડીલક્ષ બાઇક નં. જીજે ૩ આરએસ ૧૭૫૮ લઈને નીકળતા તેની પાસે પેબલ (પથ્થર) ના ચોરી કરેલા ચાર બાચકા મળી આવ્યા હતા જેથી તેની સઘન પુછપરછ કરતા તેઓએ રફાળેશ્વર ક્રાઉન સિરામીકમાંથી પેબલની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું અને અગાઉ ૨૭ બાચકા ચોરી કરીને ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા વાળા ભાડેથી રાખેલ મકાનમાં રહે છે ત્યાં રાખ્યા હતા જેથી કરીને પોલીસે ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ ( પથ્થર ) ના કુલ મળીને ૩૧ બાચકા જેની કિંમત ૬૦૦૦૦ અને ૨૦૦૦૦ નું બાઇક મળીને ૮૦૦૦૦ ના મુદામાલ સાથે ચેતનભાઇ અગરસંગભાઇ કોઠારીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. ક્રાઉન સિરામીકરફાળેશ્વર રોડ મુળ રહે. જુની મોરવાડ, મહેશભાઇ વિનુભાઇ તાવીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુરચર માતાજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે. રામપરા અને ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુચર માતાજીના મંદિર પાછળમોરબી મુળ જનડા કટેવારીયાવિંછીયા વાળાને પકડીને પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી






Latest News