મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ

વિશ્વ હિંદુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠક મોરબી ખાતે શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજવામા આવી હતી. જેમાં બજરંગદળના ગુજરાત ક્ષેત્રના અધિકારી, વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી તથા બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ વિશ્વ હિંદુ પરિષદ અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રાનું જે આગામી સમયમાં આયોજન કરવાનુ છે એ હતો. શૌર્ય જાગરણ યાત્રા આખા ભારતમા બજરંગદળ દ્વારા નીકળશે આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓની ઉપસ્થિત રહી હતી.






Latest News