વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો
મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા
SHARE
મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે પાસે બે દિવાસીય મેળાની યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે મેળામાં ફજેત, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સની પણ લોકોએ મજામાણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખીને મેળાનું નામ “શિવ તરંગ” મેળો આપવામાં આવ્યું હતું અને મંદિરના પટાંગણમાં શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું