દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે પાસે બે દિવાસીય મેળાની યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે મેળામાં ફજેત, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સની પણ લોકોએ મજામાણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખીને મેળાનું નામ શિવ તરંગ મેળો આપવામાં આવ્યું હતું અને મંદિરના પટાંગણમાં શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું






Latest News