મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા


SHARE









મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે પાસે બે દિવાસીય મેળાની યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે મેળામાં ફજેત, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સની પણ લોકોએ મજામાણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખીને મેળાનું નામ શિવ તરંગ મેળો આપવામાં આવ્યું હતું અને મંદિરના પટાંગણમાં શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું






Latest News