મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ


SHARE













મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ

ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોય ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનિક આગેવાન અને ભાજપના આગ્રણી મહેશભાઈ સિંધવ અને તેની ટીમ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, અજયભાઇ કોટક, માવજીભાઇ કંઝારીયા, રોહિતભાઇ કંઝારીયા, ભાનુબેન નગવાડીયા, સીમાબેન સોલંકી, નરેન્દ્રભાઇ પોપટ સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યાં સોમનાથ મહાદેવની આરતી કરીને નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરી હતી.






Latest News