મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર


SHARE













મોરબીમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર

મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમા અપહરણ તથા દુષ્કર્મની ફરીયાદના પોકસો કેશનાં આરોપી અરવિંદ ઠાકરશીભાઈ કોળીનાં જામીન મંજુ૨ કરાયા હતા.

મોરબી તાલુકા પો.સ્ટે.મા તા.૭-૭-૨૦૧૪ ના રોજ આ કામના આરોપી અરવિંદ ઠાકરશીભાઈ કોળી વિરુધ્ધ આઈ.પી.સી.ની ક્લમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), એચ.આઈ.એમ. તથા પોકસો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩(એ) ૪ અન્વયે.ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ આરોપી નાસતો ફરતો હોય આથી વોરંટના કામે આ અંગે એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આરોપીવતી મોરબી જીલ્લાના એડવોકેટ નીતીનકુમાર અમૃતલાલ પંડ્યા એ જામીન અરજી કરેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટએ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ નિતીનકુમાર પંડયા રોકાયા હતા.






Latest News