હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન


SHARE













મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન

મોરબીના ગુર્જર  ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આગેવાન સુનીલ શાંતિલાલ ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટીમાર્ગીય ભાગવત આચાર્ય સુહાગભાઈ દવે તેની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથા તા.૧૭ થી ૨૩ સુધી તુલસી માનસ મંદીર  હરીદ્વાર ખાતે રાખવામા આવી છે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીથી ૨૦૦ લોકોના સંધ સાથે ગયા છે આ કથાના મનોરથી સુનિલ શાંતિલાલ ચૌહાણ, મેહુલભાઈ શાંતિલાલ ચૌહાણ, હીરેનભાઈ શાંતિલાલ ચૌહાણ તથા દીપેશ શાંતિલીલ ચૌહાણ તથા સમગ્ર ચૌહાણ પરીવારનું મિત્ર વર્તુળ દ્વારા મોરબી રેલ્વેસ્ટેશન પર બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.






Latest News