મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE













મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧૫ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રેલવેની સલાહકાર સમિતિમાં જુદા જુદા રેલવે સ્ટેશન માટે થઈને કુલ મળીને ૧૫ સભ્યોને લેવામા આવ્યા છે

મોરબીમા આવતા મોરબી, મકનસર અને વવાણીયા રેલવે સ્ટેશનને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મકનસર રેલવે સ્ટેશન માટે ભાણજીભાઈ બોપલિયા, બાલકૃષ્ણભાઈ પટેલ, ગૌતમભાઈ હડિયલ, ધનજીભાઈ દંતાલીયા અને સિધ્ધરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મોરબી રેલ્વે સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, ચંપકસિંહ રાણા, ભાવેશભાઈ ડાભી, હસમુખભાઈ ચાવડા અને રાજેશભાઈ કંઝારીયાનો સમાવેશ કરાયો છે અને વવાણીયા રેલવે સ્ટેશનમાં અવેશભાઈ કાસમભાઈ મોવર, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ કટિયા, ઝુલ્ફીકરભાઈ સંતવાણી, અબ્બાસભાઈ અબ્દુલભાઈ જામ અને અલિયાસભાઈ મોવરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે






Latest News