મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનો ગઈકાલે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદોને રાશન કીટ અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે ભક્તોને તુલસીના રોપણનું વિતરણ કર્યું હતું અને તુલસી ક્યારે દિવડા પ્રગટાવીને તુલસી પૂજાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સાંજે ભક્તો માટે પ્રસાદનું રામધન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેવું રામધન આશ્રમના મુકેશ ભગત પાસેથી જાણવા મળેલ છે