મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનો ગઈકાલે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદોને રાશન કીટ અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે ભક્તોને તુલસીના રોપણનું વિતરણ કર્યું હતું અને તુલસી ક્યારે દિવડા પ્રગટાવીને તુલસી પૂજાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સાંજે ભક્તો માટે પ્રસાદનું રામધન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેવું રામધન આશ્રમના મુકેશ ભગત પાસેથી જાણવા મળેલ છે






Latest News