મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું


SHARE













મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું

આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના હાજર રહેવાના છે ત્યારે સમગ્ર દેશના હાલમાં જુદાજુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડીંગમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું નિવાસ્થાન આવેલ છે ત્યારે એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા ૧૦૦ ફૂટનું “જય શ્રી રામ ” લખેલું બેનર મૂકવામાં આવેલ છે જે હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News