મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના જાણીતા મોસ્ટ સિનિયર સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મનોજભાઈ રાજાના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામા આવ્યો હતો જેમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક વોઇસ ઓફ મુકેશ મુખ્તાર શાહ, ગુજરાતના નામાંકિત કલાકારો ચિરાગ દેસાઈ, દીપકકુમાર, દિપાલી શાસ્ત્રી, બિનલ ચૌહાણ દ્વારા હિન્દી ફીલ્મોના જૂના સદાબહાર ગીતો લોકોની સમક્ષ રજૂ કરીને આ કાર્યક્રમમાં આવેલ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે મિતેશ દેસાઈએ તેમના અદભુત ઓર્કેસ્ટ્રા સાથે ક્લાકરોને સૂર આપ્યા હતા આ તકે મનોજભાઈ રાજાના મિત્ર અને નવસારીના અધિક કલેકટર કેતનભાઇ જોશી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના નૂપુરભાઈ શાહ, શૈલેષભાઈ કલોલા, ગણેશભાઈ પટેલ, જ્યંતિભાઈ પટેલ, લાલજીભાઈ મહેતા, હિતેશભાઇ મહેતા, દિનેશભાઇ સખનપરા, ભાવેશભાઈ કંઝારિયા, પરિમલભાઈ ઠક્કર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સંગીત સંધ્યાનો કાર્યક્રમ માણ્યો હતો






Latest News