મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ


SHARE













વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ

વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં બોટ ઊંધી પડતાં તેમાં બેઠલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોમાંથી ૧૫ જેટલા લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ કરેલ છે

મોરબી બાર એસો.ના પ્રમુખ  દિલીપભાઈ  આર. અગેચાણીયા તથા  મોરબી બાર એસો.ના વકીલો દ્વારા વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલ દુર્ઘટના માટે ખુબ જ દુઃખની લાગણી વ્યક્ત કરેલ છે અને મોરબી બાર એસો. એ જવાબદાર વ્યકિત સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભોગ બનનાર બાળકોના વાલીઓને ઝડપી  ન્યાય મળે તેવી માંગણી કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, ગંભીર બેદરકારીથી મોટી દુઃખદ દુર્ઘટના બની અને ભૂલકાઓ સહિતનાઓના મોત થયેલ છે






Latest News