મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું


SHARE













ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું

ગોંડલના ૧૭ મા મહારાજા તરીકે તા.૨૨/૧ ના રોજ આરૂઢ થયા બાદ મહારાજા હિમાન્સુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી તા. ૨૪/૧ ના રોજ તેમના મહેમાન થયા હતા. અને ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચના કરીને ન્યુ પેલેસમાં મોમાઈ માતાજી તથા આનંદમયી માતાજીનું પુજા અર્ચના જકર્યું હતું તેઓની સાથે દેશ-વિદેશના મહેમાનો પણ મોરબી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કેમોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવારે આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.






Latest News