મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ
ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું
SHARE
ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું
ગોંડલના ૧૭ મા મહારાજા તરીકે તા.૨૨/૧ ના રોજ આરૂઢ થયા બાદ મહારાજા હિમાન્સુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી તા. ૨૪/૧ ના રોજ તેમના મહેમાન થયા હતા. અને ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચના કરીને ન્યુ પેલેસમાં મોમાઈ માતાજી તથા આનંદમયી માતાજીનું પુજા અર્ચના જકર્યું હતું તેઓની સાથે દેશ-વિદેશના મહેમાનો પણ મોરબી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવારે આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.