ટંકારાના સરાયા નજીક અજાણી કારના ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત
વડોદરાની ઘટનાના દિવંગતોને અનોખી શ્રધ્ધાંજલિ
SHARE
વડોદરાની ઘટનાના દિવંગતોને અનોખી શ્રધ્ધાંજલિ
વર્ષ ૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતો તેમજ વડોદરાના હરણી તળાવ મુત્યુ પામેલા બાળકો સહિતનાઓની આત્માને શાંતી માટે મોરબીના બે ભાઈઓ દ્વારા કીડીયારું પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીને ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી