મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો


SHARE















મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો

મોરબીમાં લખધીરપર રોડ ઉપર નર્મદાની કેનાલમાં બાળક ડૂબી ગયો હતો જે પાણીમાં તણાઇને મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો તેની બોડીને ફાયરની ટીમે બાહર કાઢ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપર રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં રવિવારે ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની ફાયરની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બાળકની કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં કેનાલના વહેતા પાણીની સાથે બાળકનો મૃતદેહ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો જેની જાણ ફાયરની ટીમને થયેલ હતી જેથી કરીને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટિમ દ્વારા પહોચી હતી અને ત્યાથી બોડીને બહાર કાઢીને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ અલખરામ તુલસીરામ (૧૩) રહે. હાલ લ્યુમેન સિરામિક મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળા હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News