મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE













ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા

ભુજથી સાબરમતી વચ્ચે ચાલતી ટ્રેન બંધ થતાં ટ્રેન ફરી શરૂ થાય તેવી લોક લાગણીને લક્ષમાં લઈને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે વિભાગને રજુઆત કરતાં તા.૬ માર્ચથી ભુજથી ગાંધીનગર સુધી ટ્રેન નિયમિત શરૂ થશે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી હાલમાં અલગ અલગ ૧૮ ટ્રેન આવન જાવન કરે છે. ત્યારે કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી વધુ એક ટ્રેન દોડતી જોવા મળશે.આગામી ૬ માર્ચના રોજ ભુજથી ગાંધીનગર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.જે બપોરના બે કલાકે ગાંધીનગર આવશે.જ્યારે ગાંધીનગરથી સાંજે ૫ કલાકે ઉપડશે જે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ભુજ પહોંચશે. એમ સાંસદ વિનોદભાઇ ચાવડા જણાવતા રેલ્વે વિભાગનો આભાર માન્યો હતો.






Latest News