મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન 


SHARE











મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન 

રાજ્યમાં ૧૮૮ સીનીયર કારકુનોને રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગ (સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ ૭ તથા છઠ્ઠા પગાર પંચ મુજબ) ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી સાથે બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે

રાજ્યમાં જીએસટીના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી, ઘટક ૯૧ મોરબીમાં ફરજ બજાવતા હિતેશકુમાર મોરારદાન ગઢવીની બદલી સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી ઘટક ૯૩ રાજકોટ ખાતે કરવામાં આવી છે તો મોરબીમાં ફરજ બજાવતા અશોકભાઈ કરશનભાઈ કુરીયાની બદલી ગાંધીધામ સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી ઘટક ૧૦૩ ખાતે કરવામાં આવી છે અને મોરબી સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની બદલી મુખ્ય રાજ્ય વેરા કમિશ્નર કચેરી અમદાવાદ ખાતે કરવામાં આવી છે






Latest News