માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન 


SHARE









મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન 

રાજ્યમાં ૧૮૮ સીનીયર કારકુનોને રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગ (સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ ૭ તથા છઠ્ઠા પગાર પંચ મુજબ) ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી સાથે બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે

રાજ્યમાં જીએસટીના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી, ઘટક ૯૧ મોરબીમાં ફરજ બજાવતા હિતેશકુમાર મોરારદાન ગઢવીની બદલી સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી ઘટક ૯૩ રાજકોટ ખાતે કરવામાં આવી છે તો મોરબીમાં ફરજ બજાવતા અશોકભાઈ કરશનભાઈ કુરીયાની બદલી ગાંધીધામ સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી ઘટક ૧૦૩ ખાતે કરવામાં આવી છે અને મોરબી સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની બદલી મુખ્ય રાજ્ય વેરા કમિશ્નર કચેરી અમદાવાદ ખાતે કરવામાં આવી છે






Latest News