મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું


SHARE













મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું

મોરબીની લખધીરજી ઇજનેરી કૉલેજ ખાતે “UPSC અને GPSC પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવીતે વિષય પર એક નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીડીઓ જે. એસ. પ્રજાપતિ (IAS) હાજર રહ્યા હાટ અને તેઓએ વિદ્યાર્થીઓને UPSC અને GPSC પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા અને આ પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ  હતું. અને તેઓએ ભવિષ્યમાં પણ વધુ માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવાની ખાતરી આપેલ છે આ પ્રસંગે ડૉ. ભાવિક સુથાર (પ્રિન્સિપાલ, લખધીરજી ઇજનેરી કૉલેજ, મોરબી) દ્વારા તેઓનો કોલેજ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રેનીંગ એન્ડ પ્લેસમેંટ સેલના ડૉ. આશિષ બલદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.








Latest News