માળીયા (મી)ના મોટા દહીસરા ગામમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા
મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું
SHARE
મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું
મોરબીની લખધીરજી ઇજનેરી કૉલેજ ખાતે “UPSC અને GPSC પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી” તે વિષય પર એક નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીડીઓ જે. એસ. પ્રજાપતિ (IAS) હાજર રહ્યા હાટ અને તેઓએ વિદ્યાર્થીઓને UPSC અને GPSC પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા અને આ પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. અને તેઓએ ભવિષ્યમાં પણ વધુ માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવાની ખાતરી આપેલ છે આ પ્રસંગે ડૉ. ભાવિક સુથાર (પ્રિન્સિપાલ, લખધીરજી ઇજનેરી કૉલેજ, મોરબી) દ્વારા તેઓનો કોલેજ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રેનીંગ એન્ડ પ્લેસમેંટ સેલના ડૉ. આશિષ બલદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.









