મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન


SHARE











મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલ્વે સ્ટેશનની બાજુમાં ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકો જણાવ્યુ છે

મોરબીના ધક્કા વાળી મેલડી માતાજીનાં મંદિરે નવરંગ માંડવાનું આયોજન આગામી તા ૧૮ ના રોજ કરવામાં આવ્યું છે તેની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે જેમાં થાંભલી રોપણ, મહાઆરતી, હવન, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ બોલશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૧૮ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે મહાઆરતી, મહાપ્રસાદ ત્યારે રાતે ૯:૦૦ વાગ્યે ડાકલાની રમઝટનો કાર્યક્રમ યોજાશે જેમાં રાવળદેવ હિતેશભાઈ (ગોંડલવાળા), ભુવા ચાવડા દિનભા બાપુ (રામપરા), ભુવા કાનજી ગરીયા, ભુવા દેવાભાઈ રબારી, ભુવા ધીરૂભાઈ ગણેશીયા, ભુવા યુવરાજસિંહ, ભુવા લખનભાઈ મકવાણા સહિતના હાજર રહેશે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમ અને ડાકલાના કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News