મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

આહિર સેના ગુજરાતના મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે નવઘણભાઈ સવસેટાની વરણી


SHARE







આહિર સેના ગુજરાતના મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે નવઘણભાઈ સવસેટાની વરણી

મોરબીના ખાખરાળા ગામના વતની નવઘણભાઈ સવસેટાની આહીર સેના ગુજરાતની મોરબી શાખાના તાલુકા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આહિર સેના ગુજરાત દ્વારા જુદા જુદા વિસ્તારોમાં હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે તે રીતે મોરબી તાલુકાના ઉપપ્રમુખ તરીકે હાલમાં નવઘણભાઈ સવસેટા ખાખરાળા વાળાની વરણી થયેલ છે અને તેઓના મિત્ર મંડળ, સગા સ્નેહીઓ અને શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News