વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબીમાં ઘરેથી નિકળી ગયેલા અજાણી મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’: મોરબીમાં પર્યાવરણ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીમાં મનપા દ્વારા એલ. ઈ. કોલેજ ખાતે મિલેટ મહોત્સવ યોજાશે મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત જીલ્લામાં બે અને રાજ્યના પાંચ જજ તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત મોરબીના સીરામીક કારખાનાઓમાંથી ઓર્ડર ન મળતા પેકેજીંગ ઉદ્યોગ મરણ પથારીએ: મોટાભાગના યુનિટ બંધ, આર્થિક સંકટના એંધાણ મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે આજથી એક મહિના સુધી બંધ: સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે


SHARE













મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે સાંજે ૭ વાગ્યે ૧૧૦૦ દિવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News