લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે


SHARE

















મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે સાંજે ૭ વાગ્યે ૧૧૦૦ દિવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News