મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે


SHARE







મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે સાંજે ૭ વાગ્યે ૧૧૦૦ દિવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News