મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


SHARE













મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


શહેજાદાએ મદની સરકાર મુફ્તી એ મોરબી અને મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદ્દીકમિંયા બાપુ કાદરી તા.૧૧ જૂનને મંગળવારના રોજ રાત્રીના ફાની દુનિયાને અલવિદા કરી અલ્લાતાલાની રહેમતમાં પહોંચી ગયા હોય તા.૧૨ ના સાંજે ૫ વાગ્યે તેમનો જનાઝો ખાનકાહે આલીયાહ કાદરીયાહ જીલાનીયાહ સિપાઈવાસ મોરબીથી નીકળ્યો હતો.જેમાં મુસ્લિમ સમાજની તમામ જમાત, તેમના ચાહવા વાળાઓ સહિત તમામ જ્ઞાતિ-સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મર્હુમને ખીરાજે અકીદત પેસ કરી દુઃખ અને ગમની સાથે તેઓને આખરી અલવિદા કહી હતી.






Latest News