મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું


SHARE







 મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા રામાયણના રચિયતા આદિ કવિ વાલ્મીકી ઋષિની જયંતી નિમિતે મોરબીના વાલ્મીકી વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસીક રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉજયંતીભાઈ ભાડેસિયામોરબી જીલ્લાના સંઘચાલક લલિતભાઈ ભાલોડીયાજીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીલ્લા સમરસતા સમીતીના સુરેશભાઈ કુંડારીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અગ્રણી રમેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને વાલ્મીકી ઋષિની આરતી કરવાની સાથો સાથ વાલ્મીકી સમાજની ૧૫ દિકરીઓના જમણા પગના અંગુઠા ધોઈ તેમની પુજા કરેલ હતી અને ચરણામૃત લીધેલ હતું ત્યાર બાદ મુખ્ય વકતા તરીકે મહેશભાઈ બોપલીયાએ મહર્ષિ વાલ્મીકીજીનું ભારતીય જન સમાજ ઉપર ઘણુ બધુ મોટુ ઋણ છે. તેમને આ દેશને સમતાસમાનતાબંધુતાસમન્વયની ભાવનાનુ નિર્માણ કરવાના રચિયતા હતા. તેત્રાયુગમાં ઘણાં બધા ઋષિઓ હતા છતાં માં સિતા માતાને પ્રભુ રામચંદ્રજીએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં તેમના સરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમના સરક્ષણ હેઠળ સર્વગુણ સંપન્ન અને દરેક દરેક વિધામાં માહિર લવ અને કુશનો ઉછેર થયો હતો.






Latest News