મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિએ વૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન


SHARE











 

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિવૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન
મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીના તિથિ હોવાથી તેના દીકરા અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભીરાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને ૫૧૦૦૦ નું દાન અર્પણ કર્યું હતું અને તેમણે જણાવ્યુ હતું કે, સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા વૃદ્ધોના ભોજન માટે આ સહાય ટ્રસ્ટમાં તેઓએ જમા કરવી છે અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધો કે જેમાં ઘણા તો પથરવી વશ છે તેઓને કાળજી સાથે રાખવામા આવે છે જેથી આ આ ટ્રસ્ટની કામગીરી જોઈને તેઓએ પોતાના પિતાની સ્મૃતિમાં સંસ્થાને દાન આપેલ છે અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.






Latest News