માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિએ વૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન


SHARE

















 

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિવૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન
મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીના તિથિ હોવાથી તેના દીકરા અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભીરાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને ૫૧૦૦૦ નું દાન અર્પણ કર્યું હતું અને તેમણે જણાવ્યુ હતું કે, સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા વૃદ્ધોના ભોજન માટે આ સહાય ટ્રસ્ટમાં તેઓએ જમા કરવી છે અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધો કે જેમાં ઘણા તો પથરવી વશ છે તેઓને કાળજી સાથે રાખવામા આવે છે જેથી આ આ ટ્રસ્ટની કામગીરી જોઈને તેઓએ પોતાના પિતાની સ્મૃતિમાં સંસ્થાને દાન આપેલ છે અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.




Latest News