જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન


SHARE













મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન

મોરબી શહેરનાં વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં બાજુનાં ખેતરમાંથી વરસાદી પાણી નિકાલ માટે આ સોસાયટીની ગટરમાં દાદગીરી પૂર્વક કનેક્શન આપી દેવામાં આવેલ છે જેથી કરીને આ સોસાયટીનાં રહેવાસીઓનાં ઘરમાં પાણી નીકળે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી કરીને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના ત્યાં ગયા હતા અને આ મુદે મોરબી નગરપાલીકાનાં ચીફઓફીસરને ફોન કરી માહિતગાર કર્યા હતા અને જો પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News