ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતનાએ પ્રધાનમંત્રીને રૂબરૂ અભિનંદન પાઠવ્યા


SHARE













મોરબીના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતનાએ પ્રધાનમંત્રીને રૂબરૂ અભિનંદન પાઠવ્યા

દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પદભાર સંભાળ્યો છે ત્યાર બાદ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જીલા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને હળવદના ભાજપના આગેવાન અજયભાઈ રાવલ સહિતના દિલ્હી પહોચ્યા હતા અને ત્રીજી વખત ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ વિષે પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.






Latest News