સરકાર દ્વારા સમિતિની રચના કરતાં પોલીસે હર્ષની લાગણીમાં આતિશબાજી કરી: રેન્જ આઇજી સંદીપસિંહ
મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે
SHARE









મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ કાલે સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલન યોજાશે જેમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો હાજર રહેશે
મોરબીના રવાપર ગામે સરદાર સમિતિ દ્વારા કાલે તા ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં જનચેતના સામેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર વલ્ભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિતે મોરબીમાં રવાપર ખાતે જનચેતના સંમેલન જે યોજવાનું છે તેમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, મહમદજાવિદ પીરજાદા, પ્રવીણભાઈ મૂછડિયા, ઋત્વિક મકવાણા, કિરીટભાઇ પટેલ, જીગ્નેશ મેવાણી તેમજ ચિરાગભાઈ કલારિયા સહિતના આગેવાન હાજર રહેવાન છે આ જનચેતના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડાસુબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારીનો કરવામાં આવી રહી છે
