મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા


SHARE













મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગમાં જે ખેડૂતોનો કપાસ બળેલ છે તેઓને તાત્કાલિક પેમેન્ટ ચુકવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે

મોરબી માર્કેટિંગ યાર્ડમાં પડેલ કપાસમાં આગ લાગી હતી જેથી કરીને આગમાં ખેડૂતોનો કપાસ બળી ગયો છે જેથી કરીને ખેડૂતોના કપાસનો વીમો તો યાર્ડ દ્વારા લેવામાં આવેલ હશે ? તો તેને વીમાનું વળતર મળશે. પરંતુ આ પૈસા મળતા વાર લાગશે. તો હાલમાં દિવાળી તહેવારમાં પૈસાની જરૂરત હોય તેમજ ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા તેમજ તહેવારમાં પૈસાની જરૂરત હોય તેઓને તાત્કાલિક વીમો ન મળી શકે તે માટે યાર્ડ દ્વારા હાલમાં પેમેન્ટ કરી આપવામાં આવે અને જયારે વીમો આવે ત્યારે તે યાર્ડના ખાતામાં જમા કરવામાં આવે તેવું આયોજન કરી ખેડૂતોને તાત્કાલિક પેમેન્ટ ચુકવવાની માંગ કરેલ છે 






Latest News