મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા


SHARE











મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગમાં જે ખેડૂતોનો કપાસ બળેલ છે તેઓને તાત્કાલિક પેમેન્ટ ચુકવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે

મોરબી માર્કેટિંગ યાર્ડમાં પડેલ કપાસમાં આગ લાગી હતી જેથી કરીને આગમાં ખેડૂતોનો કપાસ બળી ગયો છે જેથી કરીને ખેડૂતોના કપાસનો વીમો તો યાર્ડ દ્વારા લેવામાં આવેલ હશે ? તો તેને વીમાનું વળતર મળશે. પરંતુ આ પૈસા મળતા વાર લાગશે. તો હાલમાં દિવાળી તહેવારમાં પૈસાની જરૂરત હોય તેમજ ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા તેમજ તહેવારમાં પૈસાની જરૂરત હોય તેઓને તાત્કાલિક વીમો ન મળી શકે તે માટે યાર્ડ દ્વારા હાલમાં પેમેન્ટ કરી આપવામાં આવે અને જયારે વીમો આવે ત્યારે તે યાર્ડના ખાતામાં જમા કરવામાં આવે તેવું આયોજન કરી ખેડૂતોને તાત્કાલિક પેમેન્ટ ચુકવવાની માંગ કરેલ છે 






Latest News