મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો
મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો
SHARE
મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો
રાષ્ટ્રીય શિક્ષકદિને વક્તૃત્વ સ્પર્ધાનું "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે આયોજન કરેલ હતું જેમાં જુદી જુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં દેત્રોજા નિયતી મેહુલભાઈ (નાલંદા વિદ્યાલય વિરપર), પરમાર હેન્સી દિલીપભાઈ (માધાપર વાડી પ્રા. શાળા) ભૂંભરીયા જાનવી દેવરાજભાઈ (શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી), પરમાર મયુર ભરતભાઈ (યોગી વિધાલય મોરબી) અને ઉઠમણાં નાઝમિન અબ્બાસભાઈ (શ્રીમતી. આર. ઓ પટેલ વુમન્સ બી એડ. કોલેજ મોરબી) વિજેતા થયેલ છે.