મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં ગણેશ વિસર્જન-ઇદે મિલાદના તહેવાર નિમિતે બેઠક યોજાઇ


SHARE



























મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં ગણેશ વિસર્જન-ઇદે મિલાદના તહેવાર નિમિતે બેઠક યોજાઇ

આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારને ધ્યાને રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા, મોરબી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા, એસઓજી પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના અધિકારીઓ અને ગણેશ મહોત્સવ તેમજ ઇદે મિલાદની ઉજવણીનું આયોજન કરતા આયોજકો તેમજ હિન્દૂ- મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પર્વોની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ એસપીની હાજરીમાં મોરબીમાં ફૂટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું.
















Latest News