મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારામાં બલરામ જયંતીની ભારતીય કિસાન સંઘ દ્વારા ઉજવણી કરાઈ


SHARE

















ટંકારામાં બલરામ જયંતીની ભારતીય કિસાન સંઘ દ્વારા ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતીની યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોના પાલનહાર ભગવાન બલરામજીની જયંતી નિમિત્તે ટંકારાની લતીપર ચોકડી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સહકારીતા સેલના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલ પટેલ, આશિષ કગથળા, પિયુષ કોરિંગા, નાનજીભાઈ મેરજા, કાનાભાઈ ત્રિવેદી, મનસુખભાઈ દેત્રોજા, યોગીરાજસિંહ જાડેજા, ભૂપતભાઈ કુકડિયા ઉપસ્થિત રહ્યા હતા. અને ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય મનીષ શર્માના જણાવ્યા મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતી ઊજવવામાં આવે છે.




Latest News