અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારામાં બલરામ જયંતીની ભારતીય કિસાન સંઘ દ્વારા ઉજવણી કરાઈ


SHARE

















ટંકારામાં બલરામ જયંતીની ભારતીય કિસાન સંઘ દ્વારા ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતીની યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોના પાલનહાર ભગવાન બલરામજીની જયંતી નિમિત્તે ટંકારાની લતીપર ચોકડી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સહકારીતા સેલના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલ પટેલ, આશિષ કગથળા, પિયુષ કોરિંગા, નાનજીભાઈ મેરજા, કાનાભાઈ ત્રિવેદી, મનસુખભાઈ દેત્રોજા, યોગીરાજસિંહ જાડેજા, ભૂપતભાઈ કુકડિયા ઉપસ્થિત રહ્યા હતા. અને ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય મનીષ શર્માના જણાવ્યા મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતી ઊજવવામાં આવે છે.






Latest News