મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ નદીમાં ન્હાવા માટે થઈને યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે મચ્છુ નદીના પાણીમાં ડૂબીગયો હતો જેથી આ અંગેની મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ હાથ કરી હતી અને ફાયર ટીમ દ્વારા મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલા યુવાનની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ નદીમાં ન્હાવા માટે થઈને રમેશ પરસોતમભાઈ ધોળકિયા (૪૫) રહે. મકનસર વાળો ગયો હતો ત્યારે ત્યાં પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને પાણીમાં શોધખોળ કરીને યુવાની બોડીને શોધીને બહાર કાઢી હતી અને તેના બોડીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.








Latest News