ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો


SHARE













મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો

મોરબીના લખધીરવાસ ગેટ પાસે અવાર નવાર ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી જતા હોય છે જેથી કરીને ત્યાં યોગ્ય ઢાંકણા મૂકવામાં આવે તેવી વારંવાર રજૂઆત પાલિકામાં કરવામાં આવે છે તેમ છતાં પણ પાલિકા કોઈ યોગ્ય નિરાકરણ કરતી નથી તેવામાં વધુ એક ગૌવંશ ગટરમાં પડ્યું હતું અને તેની જાણ સ્થાનિક લોકોને થતાં જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવેલ છે અને હવે જો ત્યાં યોગ્ય રીતે ઢાંકીને પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લેવામાં નહીં આવે તો સર્વે હિન્દુ  સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા લગભગ બધાના ફોન સ્વીચ ઓફ આવતા હોય છે અને ગટરમાં પડેલા ગૌવંશોને લોકોએ તેની રીતે વ્યવસ્થા કરીને બહાર કાઢવા પડે છે. તેવું સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કે.બી. બોરીચાએ જણાવ્યુ છે. 






Latest News