મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો


SHARE













મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો

મોરબીના લખધીરવાસ ગેટ પાસે અવાર નવાર ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી જતા હોય છે જેથી કરીને ત્યાં યોગ્ય ઢાંકણા મૂકવામાં આવે તેવી વારંવાર રજૂઆત પાલિકામાં કરવામાં આવે છે તેમ છતાં પણ પાલિકા કોઈ યોગ્ય નિરાકરણ કરતી નથી તેવામાં વધુ એક ગૌવંશ ગટરમાં પડ્યું હતું અને તેની જાણ સ્થાનિક લોકોને થતાં જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવેલ છે અને હવે જો ત્યાં યોગ્ય રીતે ઢાંકીને પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લેવામાં નહીં આવે તો સર્વે હિન્દુ  સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા લગભગ બધાના ફોન સ્વીચ ઓફ આવતા હોય છે અને ગટરમાં પડેલા ગૌવંશોને લોકોએ તેની રીતે વ્યવસ્થા કરીને બહાર કાઢવા પડે છે. તેવું સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કે.બી. બોરીચાએ જણાવ્યુ છે. 






Latest News