મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીના લધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ બંધ કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેમને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાન ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ડિસન્ટ સિરામિક  કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અનીલરાવ દાદારાવ ગજભી (ઉંમર ૩૫) રહે, મૂળ નાગપુર હાલ રહે ડિસન્ટ સિરામિક લેબર વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ યુવાને પરિવારિક કારણોસર આપઘાત કર્યો હોય તેવું હાલમાં તેમના નજીકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News