હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીના લધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ બંધ કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેમને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાન ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ડિસન્ટ સિરામિક  કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અનીલરાવ દાદારાવ ગજભી (ઉંમર ૩૫) રહે, મૂળ નાગપુર હાલ રહે ડિસન્ટ સિરામિક લેબર વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ યુવાને પરિવારિક કારણોસર આપઘાત કર્યો હોય તેવું હાલમાં તેમના નજીકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News