મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ


SHARE













વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ

જામસર સીઆરસી ની પીએમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાલા પ્રોજેકટનું વાંકાનેર બીઆરસી પરમાર મયુરસિંહના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું અને ત્યારે સીઆરસી નરેન્દ્રસિંહ ચૌહાણ, સીઆરસી ગઢિયા દિવેશભાઈ તેમજ વીડી જાંબુડીયા આચાર્ય ખોખલ ચેતનાબેન ઉપસ્થિત રહેલ હતા અને બાલા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈએ શાળા પ્રત્યે ખૂબ રસ દાખવી શાળાના વાતાવરણને હરિયાળું બનાવેલ છે. અને સમગ્ર આયોજન શાળાના આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. 






Latest News