મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?


SHARE











મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?

મોરબીના જુના ખારચિયા ગામથી રાજપર (કું) જવાનો રોડ છેલા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ રોડને ડામર રોડ બનાવવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી સુરપાલસિંહ જાડેજાએ રજૂઆત કરેલ છે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરીને તેઓએ જણાવ્યું છે કે, જુના ખારચિયા ગામથી રાજપર (કું) સુધીનો રોડ અતિ બિસ્માર છે, ચોમાસા બાદ રોડ પર ચાલી ન શકાય તેવી સ્થિતિ છે.તેમજ અકસ્માતો પણ સર્જાય છે.તેથી રોડને તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂરિયાત હોય રીપેરીંગ કરવા અને રોડને ડામર રોડ બનાવવા માંગ કરવામાં આવેલ છે.






Latest News