મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને અંતીમ પગલુ ભરી લેતા મોત


SHARE













વાંકાનેરમાં યુવાનને અંતીમ પગલુ ભરી લેતા મોત 

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા વિપુલભાઈ ડાયાભાઈ મસુરીયા (ઉ.28) નામના રાજગોર બ્રાહમણ યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી હતી.આ બનાવની વધુ તપાસ એએસઆઈ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે "મૃતક યુવાનને છેલ્લા કેટલાક સમયથી ગેસની બીમારી હતી અને જે બાબતે કંટાળીને તેણે આ પગલું ભરી દીધું હતું."






Latest News