મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો વાધડીયા પરિવાર
SHARE








મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો વાધડીયા પરિવાર
મોરબીના સ્વ.સુરેશભાઈ વાધડીયાની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ધર્મપત્નિ ગં.સ્વ. શારદાબેન વાધડીયા, પુત્ર મનિષભાઈ વાધડીયા, ભત્રીજા સંજયભાઈ વાધડીયા (અલગારી), ભાણેજ અક્ષયભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ સહીતના હાજર હતા અને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

