મોરબીની પી.જી.પટેલ કોલેજમાં દિવાળી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
Morbi Today
મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત
SHARE








મોરબીના સુર્યમુખી હનુમાનજી મહારાજના શિખરબદ્ધ મંદિરનુ ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત
મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં સુર્યમુખી હનુમાનજી મહારાજનું નાનું મંદિર હતું જો કે, તાજેતરમાં આ જ ઉપર ભવ્ય મંદિર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સુર્યમુખી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી દાદાનું શિખરબદ્ધ મંદિર બનાવવાનું છે જેથી કરીને આ કામનું ખાતમુહુર્ત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવ્યું હતું.

