મોરબીમાં બાળકો માટે એસ.એસ.વાય. ની સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન
મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં દિવાળીના તહેવાર ઉપર પણ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે
SHARE








મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં દિવાળીના તહેવાર ઉપર પણ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ દિવાળીના તહેવાર નિમિતે બધા પ્રકારની ઇમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે. અને કોઈપણ સમયે ઇમરજન્સી હોય ત્યારે મોબાઈલ નંબર 75020 62222 તેમજ ફોન નંબર 0282-222222 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
મોરબીમાં દરેક ઇમરજન્સીની ક્ષણોમાં હંમેશા દર્દીઓને સાથ આપતી મોરબીની નક્ષત્ર હોસ્પિટલ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નિમિતે ઇમરજન્સી સેવાઓ માટે ચાલુ જ રહેવાની છે અને કોઈ પણ ઇમરજન્સી જેવી કે, હાડકાનો વિભાગ, મેડિસિન અને ક્રિટીકલ કેર વિભાગ, જનરલ સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

