મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા


SHARE













મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયા ગાંઘીનગર ખાતે વર્તમાન પરિસ્થિતીમા તાત્કાલીક અસરથી વારંવાર વઘતા ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા  પડતી તકલીફો માટે યોગ્ય  કરવા નાણાખાતુ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ના કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇને મળ્યા હતા અને તેઓની સાથે લાંબી ચર્ચા કરી હતી અને ત્યારે કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇગેસ કંપનીના અઘિકારી સાથે આવતા અઠવાડીયામા મીટીંગનુ આયોજન કરીને યોગ્ય કરવા ખાતરી આપેલ હતી અને ઉધોગોના બીજા પ્રશ્નો માટે પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ હતો

તેમજ મોરબીના ઔધોગિક રોડ રસ્તા માટે સર્વે કરવામા આવેલ તેમા તાત્કાલિક પ્રોજેક્ટ આગળ વધે તે માટે અને વાયબ્રન્ટ ગુજરાતમા સિરામીકનુ પેવેલીયન બને તે માટે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયા મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મીટીગ કરી હતી અને જોડાયેલ હતા.






Latest News