મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે યુવાન ઉપર પાઇપ વડે હુમલો મોરબીમાં મોબાઈલ ફોનમાં લૂડો ગેઇમ ઉપર જુગાર રમતા 3 શખ્સ પકડાયા હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મંડપ સર્વિસનું કામ કરતાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સ 93,700 ના મુદામાલ સાથે પકડાયા: બે ની શોધખોળ મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સવંત ૨૦૭૮ ના નવા વર્ષ નિમિત્તે મોરબી સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન રાખવામા આવ્યું હતું અને આ કાર્યક્ર્મ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા નવગામ જ્ઞાતિની જગ્યામાં આવેલ વાડી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં જ્ઞાતિના આગેવાનો સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, સતવારાજ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારીયા, માધાપર સતવારા જ્ઞાતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, કે.કે.પરમાર, કિશોરભાઈ પરમાર તેમજ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો હાજર રહીને એકમેકને શુભેચ્છાઓ પાઠવેલ હતી






Latest News