માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સરદારબાગના નવીનીકરણના કામનું આજે ધારાસભ્યો-કમિશ્નરની હાજરીમાં ખાતમુહૂર્ત


SHARE











મોરબીના શનાળા રોડે સરદારબાગના નવીનીકરણના કામનું આજે ધારાસભ્યો-કમિશ્નરની હાજરીમાં ખાતમુહૂર્ત

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં વિકાસકામો કમિશ્નરે ચાર્જ લેતાની સાથે જ શરૂ કરી દેવામાં આવેલ છે અને આજે સાંજે મોરબીના શનાળા રોડે આવેલ સરદારબાગના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્યો અને કમિશ્નર સહિતના હાજર રહેશે.

મોરબીમાં આજે સાંજે 5:00 વાગ્યે સરદારબાગના નવીનીકરણના કામનું મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ અને નગરજનો સહિતના હાજર રહેશે આ કામ સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત કરવામાં આવશે અને સરદારબાગનું 1.02 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જેમાં ચિલ્ડ્રન પ્લે અને જીમ ઈકવિપમેન્ટ, વોક વે અને પાર્કિંગ એરિયા, લોન અને પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, લાઈટિંગ, સિક્યોરિટી કેબીન અને સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. 






Latest News