મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ


SHARE













મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ

મોરબી એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે હેતુ પરિષદ કી પાઠશાળાનો શુભારંભ ૧૫ મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડાજી જન્મજયંતી નિમિત્તે કરાયો હતો.

વિશ્વમાં સાચા અર્થમાં અમન-શાંતિ જોઈએ છે તો એની શરૂઆત બાળકોથી કરવી જોઈએ.કોરોના મહામારીથી અસંખ્ય પરિવાર ગરીબી રેખા નીચે આવી ગયા છે.ગરીબ પરિવાર એમના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધાર્યું છે.એક કલાક રાષ્ટ્ર માટે આગામી સમયમાં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહશે.ચાલો આપડે સૌ મળીને બાળકોને શિક્ષિત કરીએ અને સમાજની સેવા કરીએ.મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પાઠશાળા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કઈ યોગદાન આપવું હોય તો મો.83069 14014, 82381 38566 ઉપક સંપર્ક કરી શકે છે.






Latest News