ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેર માર્ગો ઉપરથી કતલખાના અને ઈંડાની લારી ખસેડવાની માંગ


SHARE







મોરબીમાં જાહેર માર્ગો ઉપરથી કતલખાના અને ઈંડાની લારી ખસેડવાની માંગ

મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌ રક્ષાની ટીમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં ઈંડા તથા નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી થઇ રહી છે ત્યારે મોરબી શહેરમાં પણ જાહેર માર્ગોઉપર નોનવેજ તેમજ ઈંડાની લારીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તદુપરાંત મોરબી શહેરમાં રેસિડેન્ટ વિસ્તારમાં તથા જાહેર માર્ગોપર કતલખાનાઓ બંધ કરવામાં આવે જેની સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ કતલખાનાઓ હજુ પણ ચાલુ છે જેને પણ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરીને અન્યત્ર ખસેડવામાં આવે તેવી પણ માંગ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગૌરક્ષક તેમજ દુર્ગાવાહિની દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News