મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી


SHARE











મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું સારંગપુરધામ બી.એ.પી.એસ મંદિર ખાતે આયોજન કરાયું હતું ત્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્રના વિહિપના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ બેઠકમાં મોરબીમાં રહેતા પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી વરણી કરવામાં આવેલ છે. જેથી કરીને ચોમેરથી તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.અત્રે ઉલેખનીય છેકે, અગાઉ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી  શહેર તથા ગ્રામ્યમાં વિહિપના અધ્યક્ષ તરીકે જવાબદારી સાંભળી હતી અને તે ઉપરાંત આરએસએસ અને અલગ અલગ ભગિની સંસ્થાઓમાં સંગઠનાત્મક કાર્ય પણ કર્યું હતું જેનો પણ તેઓને બહોળો અનુભવ છે.






Latest News