મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી


SHARE













મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું સારંગપુરધામ બી.એ.પી.એસ મંદિર ખાતે આયોજન કરાયું હતું ત્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્રના વિહિપના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ બેઠકમાં મોરબીમાં રહેતા પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી વરણી કરવામાં આવેલ છે. જેથી કરીને ચોમેરથી તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.અત્રે ઉલેખનીય છેકે, અગાઉ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી  શહેર તથા ગ્રામ્યમાં વિહિપના અધ્યક્ષ તરીકે જવાબદારી સાંભળી હતી અને તે ઉપરાંત આરએસએસ અને અલગ અલગ ભગિની સંસ્થાઓમાં સંગઠનાત્મક કાર્ય પણ કર્યું હતું જેનો પણ તેઓને બહોળો અનુભવ છે.




Latest News